યોજનાનું નામ : સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ
સુધીની લોન પર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
લાયકાતનાંધોરણો:.
·
વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
·
અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
·
અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
·
બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
આવક
મર્યાદા :
કુટુંબની
વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
👉 Click here to know How to Apply
For more Scheme 👇
Stay Connected with us :